દરિયા પારના ગુજરાતીઓઃ સિદ્ધિ અને સંવેદના

ખંભાતની ઓળખ એટલે હલવાસન અને સૂતરફેણીઃ અમેરિકામાં તે કેવી રીતે લોકપ્રિય બની?

સુખડિયા પરિવારે આ ઓળખ ઊભી કરી. દરિયાપાર વસતો કોઈ પણ ગુજરાતી વતનમાં આવે એટલે પાછા જતી વખતે સૂતરફેણી કે હલવાસન ચોક્કસ લઈ જાય. આ મીઠાઈમાં સ્વાદ પણ ખરો અને સુગંધ…

દરિયાપાર શાકાહાર-વિગનનો વર્ષોથી પ્રસાર કરતા ‘વર્લ્ડ વિગન વિઝન’ના સ્થાપક શ્રીમાન એચ.કે. શાહ

અમેરિકાના ન્યૂ યોર્ક-ન્યુ જર્સીમાં વસતા હર્ષદભાઈ ખુમચંદભાઈ શાહ એચ.કે.શાહના ટૂંકા નામે જાણીતા છે. તેઓ દરિયાપાર વર્ષોથી શાકાહારનો અને હવે વિગન (દૂધાહાર પર નિષેધ)નો પ્રસાર કરી રહ્યા છે. તેમની સામાજિક નિસબત…

ગુજરાતી પ્રજાઃ તસવીર અને એક્સ-રે

ગુજરાતી પ્રજા નથી, ગુજરાતી પ્રજાવિશેષ છે. રવીન્દ્રનાથ ટાગોર પાસેથી શબ્દ લઈને સાહિત્યકાર અને ઇતિહાસકાર ચન્દ્રકાન્ત બક્ષીએ ગુજરાતીઓને ‘મહાજાતિ’ ગણાવીને એ નામનું અભ્યાસી પુસ્તક પણ લખ્યું હતું. ગુજરાતીઓને માત્ર ‘મહાજાતિ’ તરીકે…
Menu